Tuesday, April 28, 2020

Dhanani Bhumo Pasvascha Goshthe Bharya Gruhdwari




धनानि भूमौ पशवश्च गोष्ठे, भार्या गृहद्वारि जनाः श्मशाने |
देहश्चितायां परलोक मार्गे, कर्मानुगो गच्छति जीवः एकः ||


ધન ભૂમિ સુધી, પશુઓ ગભાણ સુધી, ઘરવાળી ઘર ના દરવાજા સુધી, અને લોકો સ્મશાન સુધી, તમારૂ  શરીર  ચિતા જ સુધી તમારો સાથ આપશે।  તમારી સાથે એટલેકે તમારા આત્મા સાથે ફક્ત તમારા કર્મોજ આવશે। 

ચરણ બદલી ને ગાવાથી પણ સંસ્કૃત ના કોઈપણ શ્લોક નો રાગ, છંદ કે અર્થ બદલાતો નથી. જુઓ નીચેનો વિડિઓ જેમાં આ શ્લોક નું ઉદાહરણ આપી સમજાવ્યું છે.
 

No comments:

Post a Comment

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...