उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
ઉદ્યમથીજ કોઈપણ કામ કે મનોરથ સિદ્ધ થાય છે, કોઈદિવસ સુતેલા સિંહ ના મોઢામાં હરણ જાતે આવીને પ્રવેશ કરતું નથી.
आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...
No comments:
Post a Comment