શિખરિણી છંદ ની ઓળખ :
કુલ ચરણ - 4,
દરેક ચરણ માં -17અક્ષર (વર્ણ ) હોય.
કુલ અક્ષર 68 હોય.
પહેલો વર્ણ લઘુ હોય છે
નીચે બધા શિખરિણી છંદ ના શ્લોકો ની
आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...
No comments:
Post a Comment